કપુર પરિવારને બોલિવુડનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત પરિવાર માનવામાં આવે છે પરંતુ વર્ષ ૨૦૨૩ ની શરૂઆતમાં હવે કપુર પરિવારની એક વ્યક્તિએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે, જેના વિશે કોઈને વિશ્વાસ બેસતો નથી અને દરેક લોકો પોતાના આંસુ વહાવતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ સોશિયલ મીડિયા પર કરીના કપુરની રડતી હોય એવી એક તસ્વીર સામે આવી છે, જેમાં તે પોતાની એક નજીકની વ્યક્તિનાં અંતિમ સંસ્કારમાં પહોંચી હતી અને એવી જ રીતે તેની બહેન કરિશ્મા કપુરનાં આંસુ પણ બંધ નહોતા થઈ રહ્યા.
તમને જણાવી દઈએ કે કપુર પરિવારનાં ક્યાં વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધું છે, ત્યારબાદથી બધા તેને યાદ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કપુર પરિવાર બરબાદ થઈ ગયો છે કારણ કે એક પીઢ અભિનેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે, જેને યાદ કરીને દરેક લોકો પોતાનાં આંસુ વહાવતા જોવા મળી રહ્યા છે.
માત્ર કરીના કપુર જ નહીં કરિશ્મા કપુર પણ આ નજીકની વ્યક્તિને યાદ કરીને સતત પોતાના આંસુ વહાવી રહી છે અને તે સિવાય રણબીર કપુર અને આલિયા ભટ્ટનાં આંસુઓ પણ અટકવાનું નામ લેતા નથી અને આ તમામ કલાકારો પોતાના નજીકના લોકોને યાદ કરીને પોતાના આંસુ વહાવી રહ્યા છે. આ પ્રસંગે અનિલ કપુર અને નીતુ કપુરની આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા હતાં.
તમને જણાવી દઈએ કે તેમનાં એક નજીકની વ્યક્તિનાં નિધનનાં કારણે કપુર પરિવારના આંસુ હવે અટકવાનું નામ લઈ રહ્યા નથી અને બધા તેમને યાદ કરતા જોવા મળી રહ્યા છે. આ દુનિયામાં બોલિવુડના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક એવા કપુર પરિવારના તમામ જાણીતા કલાકારો ભુતકાળમાં પોતાના આંસુ વહાવતા જોવા મળી રહ્યા હતાં. જેણે પણ આ કલાકારોને જોયા છે, તે આંસુ વહાવી રહ્યા છે, તો દરેક લોકો તેની પાછળનું કારણ સમજી શકતું નથી.
તમને જણાવી દઈએ કે હકિકતમાં હાલમાં જ ઋષિ કપુરની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી અને તેમનાં નિધનને ૨ વર્ષ થઈ ગયા હતાં. ઋષિ કપુરની પુણ્યતિથિ નિમિત્તે કપુર પરિવારનાં તમામ સભ્યો તેમને યાદ કરી રહ્યા હતાં અને આંસુ વહાવી રહ્યા હતાં. હવે દરેક લોકો એમ કહેતા જોવા મળે છે કે ઋષિ કપુરને ગુમાવવો એ ખરેખર બોલિવુડ માટે એક ના પુરી શકાય તેવી ખોટ હતી અને આ કારણોસર દરેક લોકો આંખોમાં આંસુ સાથે તેમને યાદ કરી રહ્યા છે.