એક વ્યક્તિ અમેરિકાથી ૪૨ હજાર રૂપિયા લઈને માં મોગલ માનતા પુરી કરવા માટે કબરાઉ આવ્યો અને પછી થયું કંઈક એવું કે…

Posted by

“માં મોગલ” નો મહિમા અપરંપાર છે. “માં મોગલ” ના પરચાઓ સમયાંતરે પોતાનાં ભક્તોને મળતા રહે છે અને “માં મોગલ” હંમેશા પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પુરી કરે છે એટલું જ નહી જ્યારે પણ તેમના ભક્તો પર કોઈ સંકટ કે દુઃખનાં વાદળો આવે છે ત્યારે “માં મોગલ” તેમની તમામ મુશ્કેલીઓ દુર કરે છે. ભક્તોનાં જીવનમાં જ્યારે પણ કોઈ દુઃખ આવે છે તો ભક્તો “માં મોગલ” ને જરૂર યાદ કરે છે.

જો તમે પણ “માં મોગલ” માં વિશ્વાસ કરો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” જરૂર લખજો. તમને ૨૪ કલાકમાં જ “માં મોગલ” નો પરચો ચોક્કસપણે જોવા મળશે. લોકો પોતાનાં દુ:ખમાંથી છુટકારો મેળવવા અને પોતાની મનોકામના પુરી કરવા માં મોગલ ની માનતા રાખે છે. જેને પણ “માં મોગલ” પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે, તેમની દરેક મનોકામનાઓ જરૂર પુરી થાય છે.

“માં મોગલ” ને ૧૮ વર્ણની માતા પણ કહેવામાં આવે છે. એવા ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે, જેમાં “માં મોગલે” એવો ચમત્કાર કર્યો હોય કે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને “માં મોગલ” ના વધુ એક પરચા વિશે તમને જણાવવાના છીએ. “માં મોગલ” માં માનનારા ભક્તોની સંખ્યા માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. વિદેશમાં રહેતા લોકો પણ “માં મોગલ” માં અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે.

અત્યાર સુધીમાં લાખો લોકો “માં મોગલ” ના પરચાઓ જોઈ ચુક્યા છે. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિશે જણાવવાના છીએ, જે અમેરિકાથી “માં મોગલ” ની માનતા પુરી કરવા માટે પોતાના વતન એટલે કે ભારત આવ્યો હતો. આજનાં આ લેખમાં અમે તમને તે વ્યક્તિ વિશે જ વિસ્તારથી જણાવવાના છીએ, જેણે પોતાના પુત્ર માટે “માં મોગલ” ની માનતા રાખી હતી.

આ વ્યક્તિ અમેરિકાથી કબરાઉ ધામમાં બિરાજમાન “માં મોગલ” ના દરબારમાં પહોંચે છે. મણિધર બાપુએ જ્યારે તેમને પુછ્યું કે, “તેણે શેના માટે માનતા રાખેલી હતી?”. ત્યારે તે યુવાને કહ્યું કે, “મેં મારા પુત્ર માટે માનતા રાખી હતી અને “માં મોગલ” ના આશીર્વાદથી મારી માનતા પુરી થઈ છે અને હું મારી માનતા પુરી કરવા માટે “માં મોગલ” ની શરણમાં આવ્યો છું”.

આ માનતા પુરી કરવા માટે આ યુવકે “માં મોગલ” ના ચરણોમાં ૪૨ હજાર રૂપિયા રાખી દીધા હતાં. તેવામાં મણિધર બાપુએ તે યુવાનને ૪૨ હજાર રૂપિયા પાછા આપી દીધા હતાં અને ઉપરથી એક રૂપિયો ઉમેરીને પાછા આપતા કહ્યું કે, “તું આ રૂપિયા તારી દિકરીને આપી દેજે, “માં મોગલ” ની હંમેશા તારા પર કૃપા રહેશે”. તમે “માં મોગલ” પર જે વિશ્વાસ રાખ્યો હતો, તેનાથી તમારું કામ થઈ ગયું છે.

આ કોઈપણ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર મુકવામાં આવેલા વિશ્વાસનું પરિણામ છે. “માં મોગલ” હંમેશા તેમના ભક્તોની દરેક ઇચ્છા પુરી કરે છે. એટલું જ નહી “માં મોગલ” ને કોઈપણ પ્રકારનાં દાનની જરૂર નથી હોતી, તેઓ માત્ર ભક્તોની લાગણીનાં જ ભુખ્યા છે. જો તમે પણ “માં મોગલ” પર વિશ્વાસ કરો છો અને તમારી કોઈ અધુરી ઈચ્છા પુરી કરવા માંગો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” જરૂર લખજો. ટુંક સમયમાં જ તમને “માં મોગલ” નો ચમત્કાર જરૂર જોવા મળશે.