આ ત્રણ ચીજો ક્યારેય પણ ઘરમાં નથી ટકવા દેતી પૈસા, જલ્દી કરી દો દૂર તો જ ચમકશે નસીબ

Posted by

આ દુનિયામાં પૈસાની જરૂર લગભગ દરેક વ્યક્તિને હોય છે. ખરેખર આ યુગમાં લોકોની આવક ઓછી છે અને ખર્ચા વધારે હોય છે. તેવામાં કોઈ વ્યક્તિ રાત-દિવસ મહેનત કરીને કમાવવા માંગે છે તો કોઈ શોર્ટકટ નો રસ્તો પકડીને પોતાને ઝડપથી અમીર બનાવવાની કોશિશ કરે છે. પરંતુ મનુષ્યના નસીબમાં પૈસા ત્યારે જ આવે છે જ્યારે તેમનું ભાગ્ય તેમની સાથે હોય છે. દરેક વ્યક્તિનું ભાગ્ય તેમની જન્મકુંડળી ખાસ કરીને રાશિફળ, ગ્રહો અને નક્ષત્રો પર આધારિત હોય છે. તેવામાં જો તમારા ગ્રહો નબળા છે તો તમને પૈસા કમાવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે રાત દિવસ મહેનત કરીને પૈસા કમાય છે પરંતુ તેમ છતાં પણ તેમના ઘરમાં પૈસા ટકતા નથી અને બરકત થતી નથી. જો તમે પણ આ સમયનો શિકાર બન્યા છો તો આ લેખ ખાસ તમારા માટે જ છે. આ લેખમાં અમે તમને એવી ત્રણ ચીજો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ઘરમાં રાખવાથી પૈસાની તંગી આવે છે.

ખરેખર વાસ્તુદોષ ઘરમાં બરકત ના હોવાનું મુખ્ય કારણ છે. વાસ્તુદોષના અનુસાર દરેક ચીજ પોતાના ખાસ અને યોગ્ય સ્થાન પર હોવી આવશ્યક છે. તેવામાં જો કોઈ બિનજરૂરી વસ્તુ ઘરમાં હોય છે તો તે પોતાની સાથે ઘણી જ નકારાત્મક ઉર્જાઓને પણ લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં અમુક ચીજોની હાજરી ઘરમાં ધન આવવાના માર્ગને રોકે છે. જેનાથી વ્યક્તિ આર્થિક તંગીની તરફ વધવા લાગે છે. તેવામાં અમે તમને જે ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેને તરત જ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ કારણ કે આ ચીજો તમારા માટે આર્થિક તંગીનું કારણ હોય શકે છે.

કબૂતર નો માળો

ઘરમાં પશુ પક્ષી પાળવું તે કોઈ પુણ્યથી ઓછું નથી. દરેક વ્યક્તિને પોતાના વિચાર પ્રમાણે પશુ પક્ષી પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક પક્ષી તમારા માટે પરેશાનીઓનું કારણ બની શકે છે. જી હા, કબુતર એક એવું જીવ છે. જેનો ઘરમાં માળો હોવો વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિના ઘરમાં કબૂતર પોતાનો માળો બનાવીને પ્રવેશ કરે છે. તે ઘરમાં ક્યારેય પણ બરકત થતી નથી અને ત્યાં ક્યારેય પણ પૈસા વધારે સમય સુધી ટકતા નથી. તો જો તમારા ઘરમાં પણ કોઈ કબુતર નો માળો હોય તો આજે જ તેમને તમારા ઘરમાંથી બહાર કોઈ બીજા સ્થાન પર રાખી દો.  તેનાથી તમારું ભાગ્ય એકવાર ફરી તમારો સાથ આપવા લાગશે.

મધમાખીનો મધપૂડો

તમારામાંથી લગભગ અમુક જ એવા વ્યક્તિ હશે. જેને મધ ના ફાયદા વિશે ખબર ના હોય. મદદ ખાવામાં જેટલું મીઠું હોય છે તેનાથી વધારે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કદાચ આ જ કારણ છે કે આજની યુવા પેઢી મધને પોતાની ડાયટમાં એક ભાગ બનાવી રહી છે. પરંતુ આ મધ મધમાખીના મધપૂડામાંથી આવે છે. સામાન્ય રીતે આ મધપૂડો મોટા મોટા વૃક્ષો પર હોય છે પરંતુ ઘણીવાર ઘરમાં પણ મધમાખીઓ પોતાનો મધપૂડો તૈયાર કરી લે છે. જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ખૂબ જ અશુભ છે. જે ઘરમાં મધમાખીનો મધપૂડો હોય છે. તે ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિ આવતી નથી.

ઘરમાં બિલાડીઓ

આપણામાંથી ઘણા લોકોને બિલાડીઓ પાળવાનો શોખ હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર ના અનુસાર ઘરમાં બિલાડીઓનો વાસ દરિદ્રતા લાવે છે. તેવામાં વ્યક્તિઓને ઘણી પરેશાનીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બિલાડીઓ દેખાવમાં જેટલી નિર્દોષ હોય છે એટલી જ વધારે નકારાત્મક શક્તિઓને ઘરમાં સાથે લાવે છે. તેથી જો તમે ખુશહાલ જિંદગી જીવવા માંગો છો તો બિલાડીઓને પોતાના ઘરથી દૂર રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *