ચમત્કાર : મનસા દેવીની મુર્તિ એ અચાનક બંધ કરી લીધી આંખો, ચમત્કાર જોવા માટે મંદિરમાં ઉમટી પડી ભીડ

પશ્ચિમ બંગાળનાં બીરભુમ જિલ્લામાં લોકોમાં મનસા દેવી માતા સાથે જોડાયેલા ચમત્કારને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વ્યક્તિએ આ ચમત્કાર ત્યારે જોયો જ્યારે મનસા દેવીની આંખો અચાનક બંધ થઈ હતી. આ ચમત્કારના સમાચાર બીરભુમનાં દુબરાજપુરમાં ઝડપથી ફેલાઈ ગયા હતાં. આ ઘટનાને જોવા માટે દુર-દુરથી ભક્તો આવવા લાગ્યા … Read more

Online Colleges For Study In United Kingdom

The UK is esteemed around the world for its quality education facilities and distance learning solution. Distance education is the basic solution to emphasize on unique British culture and perfection in your English language and skills. Let me summarize the best colleges for distance learning in the United Kingdom University of College London: University Of … Read more

ઘરમાં આ જગ્યાએ ઘોડાની નાળ લગાવી દો, ઘોડાની જેમ દોડવા લાગશે તમારું નસીબ, બની જશો અરબોપતિ

ઘરની સુખ-શાંતિ અને ઘરની આર્થિક સંપન્નતા માટે લોકો સમય-સમય પર જ્યોતિષ દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો અપનાવે છે પરંતુ ઘણીવાર તેના ફળ નથી મળતા. દરેક લોકો ઈચ્છે છે કે તેનાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ ના હોય. શહેરનાં જ્યોતિષાચાર્ય  પંડિત જગદીશ શર્મા જણાવે છે કે ઘરનું વાતાવરણ સકારાત્મક હોવાથી ના માત્ર ધન સંપત્તિમાં વધારો થાય છે પરંતુ … Read more

તમારું હાસ્ય ખોલી નાખે છે તમારા બધા જ રહસ્ય, જાણો તમારા વિશે શું કહે છે તમારું હાસ્ય

કોઈપણ વાત કે કારણથી જ્યારે મનુષ્ય ખુબ જ આનંદિત થાય છે તો તે પોતાનાં મનોભાવને હાસ્ય કે સ્માઇલથી પ્રગટ કરે છે. હાસ્ય આવવું કે હસવું મનુષ્યનું રડવું, દુઃખી થવું અને ગુસ્સા કરવા જેવા સ્વાભાવિક ગુણ હોય છે. પહેલાનાં સમયમાં લોકોની પાસે સમય હતો. તે એકબીજાની સાથે સમય પસાર કરતાં હતાં અને પ્રસન્ન રહેતા હતાં પરંતુ … Read more

પગની નસ ચડી જવાથી પરેશાન હોવ તો અપનાવો આ ૬ ઉપાયો, નસ નાં દુખાવામાંથી તરત જ મળશે રાહત

નસ ચડવી ખુબ જ સામાન્ય સમસ્યા છે. ઘણા લોકોને બેસેલા હોય ત્યારે, સુતેલા હોય ત્યારે કે પછી ઉભા-ઉભા પણ નસ ચડી જાય છે. મોટાભાગનાં લોકોને હાથ ની કે પગ ની નસ ચડી જતી હોય છે. જ્યારે આ નસ ચડે છે તો ખુબ જ દુખાવો થાય છે. જોકે મોટાભાગે તો આવું થોડા સમય માટે જ થાય … Read more

શેન વોર્ને કર્યું હતું મસાજનું બુકિંગ, સીસીટીવી ફુટેજમાં રિસોર્ટમાંથી બહાર નીકળતી દેખાઈ મહિલાઓ

ઓસ્ટ્રેલિયાઈ લીજેન્ડ શેન વોર્નનાં નિધન બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નેચરલ મૃત્યુ છે અને કોઈપણ પ્રકારની કોઈ સંદિગ્ધતા થઈ નથી. તેની વચ્ચે હવે અલગ-અલગ ચીજો સામે આવી રહી છે. શેન વોર્ન  થાઈલેન્ડનાં જે રિસોર્ટમાં રોકાયા હતાં, ત્યાનાં સીસીટીવી ફુટેજ પરથી જાણવા મળ્યું છે કે શેન વોર્ન … Read more

આખરે મહિલાઓ પુરુષો પાસેથી શું ઈચ્છે છે? દરેક પુરુષો એ જાણવું છે ખુબ જ જરૂરી, ૫ મિનિટ બચાવવાનાં ચક્કરમાં જરૂરી માહિતી વાંચવાનું ચુકી ના જતાં

ઘણા લોકોનું માનવું હોય છે કે મહિલાઓને સમજવી ખુબ જ મુશ્કેલ કામ છે. દુનિયાભરનાં તમામ પુરુષોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. કોઈપણ રિલેશનશિપમાં મહિલા પાર્ટનરને ખુશ રાખવા માટે પુરુષો ખુબ જ કોશિશ કરતાં હોય છે. તેમ છતાં પણ તેઓ મહિલાને ઇમ્પ્રેસ કરી શકતા નથી એવું એટલા માટે હોય છે કારણકે મહિલાઓનાં મનમાં જે ચાલી … Read more

શ્રાપિત ગામ : આ ગામમાં છોકરીઓ ૧૮ વર્ષની થતાં જ બની જાય છે છોકરો, વિજ્ઞાનિકો પણ આ રહસ્ય ઉકેલી શકતા નથી

દિકરો કે દિકરીનો જન્મ થવો કુદરતની ભેટ હોય છે. જન્મ પહેલા જ આપણું જેન્ડર નક્કી થઈ જાય છે પરંતુ મનુષ્યએ એટલી પ્રગતિ કરી લીધી છે કે સર્જરી દ્વારા હવે જેન્ડર પણ બદલી શકાય છે. દુનિયામાં ઘણા એવા લોકો છે, જેમણે સર્જરીનાં માધ્યમથી પોતાનું જેન્ડર બદલાવી નાખ્યું છે. જોકે એ સર્જરીનાં માધ્યમથી જ સંભવ છે પરંતુ … Read more

કેરી ખાવામાં ભલે ગમે એટલી મજા આવતી હોય પરંતુ ક્યારેય ભુલમાં પણ કેરી સાથે ના ખાવી જોઈએ આ ચીજો, તેનાથી થાય છે ગંભીર નુકશાન

ઉનાળાની ઋતુ આવતા જ બજારમાં ફળોનાં રાજા આવવાનું શરૂ થઈ જાય છે. ઘણા લોકોને કેરી એટલી પસંદ હોય છે કે તેઓ કેરી ને રોટલી અને પરાઠા સાથે અથવા તો પછી ત્યાં સુધી કે ભાત સાથે ભેળવીને પણ ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ કોઈપણ   કોમ્બિનેશન સાથે કેરી ખાવાનું પસંદ કરો છો તો આ ખબર … Read more

મોદી સરકારની જોરદાર યોજના, બાળકનો જન્મ થવા પર મળશે આટલા રૂપિયા, જાણો શું કરવું પડશે

મોદી સરકાર સમય-સમય પર વિદ્યાર્થી, મહિલાઓ, કન્યાઓ અને વૃદ્ધ લોકો માટે લાભકારી યોજનાઓ લાવતી રહે છે. તેવામાં મોટાભાગની યોજનાઓનો લાભ બીપીએલની અંદર આવનારા પરિવારોને મળે છે. કેન્દ્ર સરકારની એક યોજના એવી પણ છે, જેમાં બાળકનો જન્મ થવા પર માતાને પૈસા મળે છે. “પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના” “પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના” ની શરૂઆત ૧ જાન્યુઆરી ૨૦૧૭ … Read more