અખાત્રીજની રાતે આ મંત્ર બોલી નાખજો, દરેક મનોકામનાઓ પુરી થશે, માંગો એ મળશે, અઢળક પૈસા આવશે
હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ) નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ ને શુભ કાર્ય કરવા માટે અને દાન આપવા માટે શુભ મુહુર્ત માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ તિથિ બ્રહ્માંડનાં પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. જો આ દિવસે તમે પોતાના ધનમાં વધારો કરવા માંગો છો તો … Read more