કંગાલ થવાથી બચવા માંગતા હોવ તો પર્સ માંથી તરત કાઢી લો આ ૫ વસ્તુ, નારાજ થઈ જાય છે માતા લક્ષ્મી

પૈસા એક એવી વસ્તુ છે, જેની ઇચ્છા દરેક લોકો ને હોય છે. આ જ કારણ છે કે દરેક લોકો દિવસ-રાત તેને કમાવવા માટે ખુબ જ મહેનત કરે છે પરંતુ ઘણીવાર મહેનત અને કોશિશ કરવા છતાં પણ પૈસા આવતા નથી. જો આવે પણ છે તો ટકતા નથી. તેના ઘણા બધા કારણો હોય શકે છે. જેમ કે … Read more

હનુમાનજીની ખુબ જ પસંદ છે આ મીઠાઈનો પ્રસાદ, જો તમે આ પ્રસાદ ચઢાવો છો તો હનુમાનજી તમારી તમામ ઈચ્છાઓ કરશે પુરી

મંગળવારનાં દિવસને ભગવાન હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યો છે અને તેથી જ મંગળવારને હનુમાનજીનો દિવસ પણ કહેવામાં આવે છે. તમે ઘણીવાર જોયું હશે કે મંગળવારનાં દિવસે મોટાભાગનાં ભક્તો હનુમાનજીને દુધમાંથી બનાવેલી મીઠાઈની જગ્યાએ બુંદી નો ભોગ લગાવે છે અને પ્રસાદમાં પણ બુંદી જ વહેંચે છે. તમે પણ ઘણીવાર આવું થતાં જોયું હશે પરંતુ શું તમારા મનમાં … Read more

રાત્રે અચાનક ઉડી જાય છે ઊંઘ અને લાગે છે ડર તો અપનાવો આ ઉપાય, મળી જશે તેમાંથી છુટકારો

ઘણા લોકોને રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી અને આવે પણ છે તો ખરાબ-ખરાબ સપનાનાં કારણે ઉંઘ ઉડી જાય છે. ઊંઘમાં ખલેલ પહોંચવાનાં કારણે ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે. અમુક લોકો ઊંઘમાં ખરાબ સપના જુએ છે. હંમેશા સાપ ના સપનાં, ભુત-પ્રેતનાં સપના આવે છે કે કંઈક એવા સપના આવે છે કે જેનાં લીધે ડર … Read more

ગીતાનાં આ શ્લોકમાં છે તમારી દરેક સમસ્યાનું સમાધાન, શ્લોક તો તમે પણ વાંચ્યો હશે પણ તેનો મતલબ જાણતા નહિ હોય

ભગવદ ગીતામાં એવી ઘણી બધી જાણકારીઓ જણાવવામાં આવી છે, જેનાં માધ્યમથી આપણને ઘણી બધી બાબતો શીખવા મળે છે. તેમાં મનુષ્યનાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન પણ જણાવવામાં આવ્યું છે. તેમાં એવા ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો મનુષ્ય તેનું પોતાનાં જીવનમાં પાલન કરે છે તો તે પોતાનાં જીવનને ખુશહાલ બનાવી શકે છે. આજે અમે તમને … Read more

ઘર અને દુકાનની બહાર શા માટે લટકાવવામાં આવે છે લીંબુ-મરચા, મોટાભાગનાં લોકો જાણતા નહિ હોય તેનું સાચું કારણ

તમે ઘણી જગ્યાઓ પર હશે કે ઘણા લોકો પોતાની દુકાનો, વાહનો અને ઘરની બહાર લીંબુ અને મરચા લટકાવીને રાખે છે. અમુક લોકો તેને અંધવિશ્વાસ પણ માને છે તો અમુક લોકો આ પ્રથાને વિકાસ અને પરેશાનીથી બચવા માટે પણ અપનાવે છે અને અમુક લોકો પોતાની દુકાનનાં દરવાજા પર તો અમુક લોકો પોતાના બની રહેલા નવા ઘરનાં … Read more

ગરુડ પુરાણ : જો તમારે જીવનમાં સુખી થવું હોય તો આજે જ આ ૪ ખરાબ આદતો છોડી દો, નહિતર જીવનમાં ક્યારેય સુખી નહી થઈ શકો

ઘણીવાર આપણે શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ વાતોને નજરઅંદાજ કરી દઈએ છીએ અને બાદમાં આપણે પસ્તાવું પડે છે. ગરુડપુરાણમાં પણ લાઈફ મેનેજમેન્ટનાં ૪ એવા સુત્રો વિશે જણાવવામાં આવ્યું છે, જેને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. તો ચાલો જાણી લઈએ લાઈફ મેનેજમેન્ટનાં તે સુત્રો વિશે. ક્યારેય ના કરવું અભિમાન અમુક લોકોને પોતાનાં પૈસાનું અભિમાન હોય છે અને તે … Read more

મહાભારતમાં જણાવવામાં આવેલ છે ખુશ રહેવાનો સૌથી સહેલો મંત્ર, જો તમે જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગતા હોવ તો જરૂર વાંચો

મહાભારતમાં ઘણા એવા પાત્ર છે, જેને આજનાં સમયમાં પણ યાદ કરવામાં આવે છે. અમે વાત કરી રહ્યાં છીએ વિદુર વિશે. જે હસ્તિનાપુરનાં પ્રધાનમંત્રીનાં રૂપમાં જાણીતા હતાં. મહાભારતમાં વિદુરે ઘણી નીતિ વિશે જણાવ્યું છે, જે આજનાં સમયમાં પણ લોકોનાં કામમાં આવી શકે છે. જો તે નીતિ નું ધ્યાન રાખવામાં આવે તો મનુષ્ય કોઈપણ મુશ્કેલીનો ઉકેલ સરળતાથી … Read more

હોળીનાં દિવસે હોળીકા દહન ની રાખ ઘરમાં લાવીને આ ખાસ જગ્યા પર રાખી દો, તમે મનમાં જે વિચારશો તે બધું જ આપશે માતા લક્ષ્મી

ભારત દેશને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. ભારતમાં ઘણા તહેવાર આવે છે પરંતુ મુખ્ય તહેવારોની વાત કરવામાં આવે તો હોળીને મોટો તહેવાર માનવામાં આવે છે. ખાસ કરીને બાળકો હોળીનાં દિવસની ખુબ જ આતુરતાપુર્વક રાહ જોતા હોય છે. ધુળેટીનાં દિવસે રંગોથી રમવા માટે બાળકો ઉત્સુક રહે છે. હોળીનો તહેવાર થોડા જ દિવસમાં આવવાનો છે. માર્ચ મહિનામાં … Read more

જો તમે પણ પોતાનાં ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતા કે કોઈ કુટુંબીઓની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો અમારી આ માહિતી

દાદા-દાદી, માતા-પિતા વગેરે જે આ દુનિયામાંથી જઇ ચુક્યા છે, તેઓ પિતૃઓ કે પુર્વજ કહેવાય છે. તેમનાં ચાલ્યા ગયા બાદ માત્ર તેમની યાદો જ રહી જાય છે, જેમનો દિલ સાથે ગાઢ સંબંધ હોય છે. મોટાભાગનાં લોકો પુર્વજોનાં ફોટાને પુજા ઘરમાં રાખીને તેમની પુજા કરે છે. હકિકતમાં શાસ્ત્ર અનુસાર તેને ખોટુ માનવામાં આવે છે. પુર્વજો પણ દેવતાઓ … Read more

પૈસા કમાવવાનો મંત્ર : હોળીની રાતે જો તમે બોલી દીધો આ એક સરળ મંત્ર તો તમારા પર પૈસાનો થશે વરસાદ, ગણી-ગણીને થાકી જશો પૈસા

રંગનો તહેવાર હોળીનું ધાર્મિક મહત્વ ખુબ જ વધારે છે. હોળીકા દહન સાથે જોડાયેલી પરંપરાઓ સંપુર્ણ દેશમાં જોવા મળી જશે. આ પરંપરા અને માન્યતાનો ઉદ્દેશ્ય વ્યક્તિનાં જીવનમાંથી વિઘ્નો દુર કરવા અને સુખ-સમૃદ્ધિ મેળવવાનો છે. જ્યોતિષાચાર્ય જણાવે છે કે હોળી પર ઘણા પ્રકારનાં ઉપાયો કરવામાં આવે છે. ખાસ મંત્ર સાથે કરવામાં આવતા આ ઉપાયોથી અલગ-અલગ ફળ પ્રાપ્ત … Read more