જો તમે પણ પોતાનાં ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતા કે કોઈ કુટુંબીઓની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો અમારી આ માહિતી

દાદા-દાદી, માતા-પિતા વગેરે જે આ દુનિયામાંથી જઇ ચુક્યા છે, તેઓ પિતૃઓ કે પુર્વજ કહેવાય છે. તેમનાં ચાલ્યા ગયા બાદ માત્ર તેમની યાદો જ રહી જાય છે, જેમનો દિલ સાથે ગાઢ સંબંધ હોય છે. મોટાભાગનાં લોકો પુર્વજોનાં ફોટાને પુજા ઘરમાં રાખીને તેમની પુજા કરે છે. હકિકતમાં શાસ્ત્ર અનુસાર તેને ખોટુ માનવામાં આવે છે. પુર્વજો પણ દેવતાઓ … Read more

પૈસા કમાવવાનો મંત્ર : હોળીની રાતે જો તમે બોલી દીધો આ એક સરળ મંત્ર તો તમારા પર પૈસાનો થશે વરસાદ, ગણી-ગણીને થાકી જશો પૈસા

રંગનો તહેવાર હોળીનું ધાર્મિક મહત્વ ખુબ જ વધારે છે. હોળીકા દહન સાથે જોડાયેલી પરંપરાઓ સંપુર્ણ દેશમાં જોવા મળી જશે. આ પરંપરા અને માન્યતાનો ઉદ્દેશ્ય વ્યક્તિનાં જીવનમાંથી વિઘ્નો દુર કરવા અને સુખ-સમૃદ્ધિ મેળવવાનો છે. જ્યોતિષાચાર્ય જણાવે છે કે હોળી પર ઘણા પ્રકારનાં ઉપાયો કરવામાં આવે છે. ખાસ મંત્ર સાથે કરવામાં આવતા આ ઉપાયોથી અલગ-અલગ ફળ પ્રાપ્ત … Read more

ભગવાન શ્રી વિષ્ણુ અનુસાર આ ૫ લોકોની ક્યારેય દયા ખાવી નહિ, નહિતર તમારે જ સહન કરવું પડશે દુ:ખ

ગરુડપુરાણ ૧૮ પુરાણોમાંથી એક છે. ધાર્મિક માન્યતા છે કે આ માત્ર એક એવું પુરાણ છે, જેમાં લખેલી દરેક વાતોનું વર્ણન સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ એ જાતે કર્યું છે. ગરુડપુરાણમાં જીવન જીવવાની કળા અને નિયમો વિશે જણાવવામાં આવ્યુ છે. આ સિવાય કર્મનાં હિસાબે મૃત્યુ બાદની પરિસ્થિતિ વિશે પણ તેમાં જણાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ સમયસર ગરુડ … Read more

જો તમને સપનામાં આમાંથી કોઈપણ એક ચીજ દેખાઈ ગઈ તો સમજી લો કે તમે બની ગયાં કરોડપતિ, આવું સપનું તમને કરી દેશે માલામાલ

મનુષ્ય સુતા સમયે સપનાઓ જુએ છે, જેમાંથી અમુક સપના તો તેને યાદ રહે છે તો વળી મોટાભાગનાં સપના તે ઉઠ્યા બાદ ભુલી જાય છે. સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે તો સપનામાં દેખાતી વસ્તુનો કંઈક ને કંઈક અર્થ જરૂર હોય છે. સપના આપણા ભવિષ્ય વિશે સંકેત પણ આપે છે. સપનાનો મતલબ સારો પણ હોય શકે છે અને ખરાબ … Read more

જાણો તમે કઈ ઉંમરમાં બનશો કરોડપતિ, ઘરે બેઠા જ તમે હાથ ની આ પરથી જાણી શકશો તમારા વિશે

જો તમે પણ ધનવાન બનવાની ઈચ્છા રાખો છો અને તેના માટે એ જાણવા માંગો છો કે તમે કઈ ઉંમરમાં ધનવાન બનશો?. તો આ રિપોર્ટ માત્ર તમારા માટે જ છે. ધનવાન બનવાની ઈચ્છા રાખવા માટે તે જાણવું ખુબ જ જરૂરી હોય છે કે તે કઈ ઉંમરમાં ધનવાન બની શકે છે. તેના માટે તેમણે કેટલી રાહ જોવી … Read more

ગુરુવારનાં દિવસે આટલા વાગ્યે ભગવાન વિષ્ણુનું નામ લઈને ઘરની તિજોરીમાં રાખી દો આ ખાસ વસ્તુ, જીવનમાં ક્યારેય તમારી તિજોરી ખાલી નહિ થાય

જો તમારા ખિસ્સામાં પૈસા હોય તો જીવન ખુબ જ સરળ થઇ જાય છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. તેનાથી તમને એ વાતની શાંતિ રહે છે કે જીવનમાં જો કોઈ આપાતકાલીન સ્થિતિ ઉત્પન્ન થાય છે તો આ પૈસા તમારે કામમાં આવી શકે છે. આ સિવાય પૈસાથી તમારી સુખ-સુવિધાઓ અને આરામમાં પણ વધારો થાય છે. તે તમારી … Read more

હોળીની અગ્નિમાં ચુપચાપ નાખી દો આ એક ચીજ, એટલા પૈસા આવશે કે જન્મો જન્મની ગરીબી દુર થઈ જશે

હોળીનાં તહેવારને ભારતમાં ખુબ જ ધામધુમ થી ઉજવવામાં આવે છે. હોળી બે દિવસ ઉજવવામાં આવે છે. હોળીનાં એક દિવસ પહેલા જ હોલિકા દહન હોય છે, જેને “નાની હોળી” પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો “હોળીકા” ની પુજા-અર્ચના કરે છે. જોકે હોળીનાં બીજા દિવસે રંગો થી રમવામાં આવે છે, જેને ધુળેટી કહેવામાં આવે છે. ગુલાલ … Read more

તમારી દુકાન કે ઓફિસમાં રાખી દો આ ખાસ ચીજ, બિઝનેસમાં થશે ડબલ નફો, જીવનમાં પૈસાની આવક ક્યારેય બંધ નહિ થાય

બિઝનેસ એક એવી ચીજ છે, જેમાં ખુબ જ પૈસા અને મહેનત લગાવવા પડે છે. તેવામાં દરેક બિઝનેસમેનની એવી જ કોશિશ કરે છે કે તેને પોતાના બિઝનેસમાં જબરદસ્ત નફો થાય પરંતુ ઘણીવાર ખુબ જ મહેનત કરવા છતાં પણ તેમના મન અનુસાર ફળ મળી શકતું નથી. બિઝનેસની બાબતમાં તેમનું નસીબ ચમકતું નથી. તેવામાં આજે અમે તમને તમારા … Read more

શું તમારે ભગવાન હોવાની સાબિતી જોઈએ છે, જાણીને તમે પણ કહેશો કે સાચી વાત છે

સનાતન ધર્મ કેટલો વિશાળ છે, એ વાત કહેવાની આવશ્યકતા નથી. જો તમે હિંદુ ધર્મ પ્રેમી હોય તો સ્વતઃ સમજી જશો કે આ ધરતીમાં રહેલી દરેક ચીજોમાં પરમાત્માનો વાસ છે. કણે-કણેમાં ભગવાન છે. જો તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે તો તમે જાણતા જ હશો કે ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતનાં યુદ્ધ દરમિયાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા પોતાની … Read more

શું તમે જાણો છો પુજા કરતા સમયે મહિલાઓ માથે શા માટે ઓઢે છે, ના જાણતા હોવ તો આજે જ જાણી લો, તમને પણ નહિ ખબર હોય સાચું કારણ

હિન્દુ ધર્મમાં હંમેશા મંદિર જતા સમયે કે પુજા-પાઠ કરતા સમયે મહિલાઓને પોતાનાં કપડાથી માથું ઢાંકવાની સલાહ આપવામાં આવે છે કારણકે તેને શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી વ્યક્તિને પુજાનો પુરો લાભ મળે છે પરંતુ હકિકતમાં તેની પાછળ શું કારણ હોય છે અને તેનાથી શું ફાયદાઓ હોય છે, તો ચાલો જાણી લઈએ. ગરુડ પુરાણ … Read more