જો તમે પણ પોતાનાં ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતા કે કોઈ કુટુંબીઓની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો અમારી આ માહિતી
દાદા-દાદી, માતા-પિતા વગેરે જે આ દુનિયામાંથી જઇ ચુક્યા છે, તેઓ પિતૃઓ કે પુર્વજ કહેવાય છે. તેમનાં ચાલ્યા ગયા બાદ માત્ર તેમની યાદો જ રહી જાય છે, જેમનો દિલ સાથે ગાઢ સંબંધ હોય છે. મોટાભાગનાં લોકો પુર્વજોનાં ફોટાને પુજા ઘરમાં રાખીને તેમની પુજા કરે છે. હકિકતમાં શાસ્ત્ર અનુસાર તેને ખોટુ માનવામાં આવે છે. પુર્વજો પણ દેવતાઓ … Read more