બુધવાર ભગવાન ગણેશજીનો દિવસ છે, ભુલથી પણ ના કરો આ ૭ કામ, જીવન પર પડશે નકારાત્મક પ્રભાવ

બુધવારને વિઘ્નહર્તા ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. બુધવારનાં દિવસે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશજીને જીવનના કષ્ટોમાંથી મુક્તિ અપાવવા વાળા દેવતા માનવામાં આવ્યા છે. તે બધા દેવી-દેવતાઓમાં પ્રથમ પુજનીય છે. કોઈપણ પૂજાપાઠ અથવા શુભ કાર્યમાં સર્વપ્રથમ તેમની પૂજા કરવામાં આવે છે. એવું બતાવવામાં આવે છે કે પહેલા તેમની પૂજા … Read more

આ પાઠ કરવાથી મળશે કોરોનાની મહામારીમાથી મુક્તિ – ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોના વાયરસ ની મહામારી ને ખતમ કરવા માટે ૫ ઓગસ્ટ સુધી દરરોજ હનુમાન ચાલીસા પાઠ કરવાનો રસ્તો બતાવ્યો છે. ૫ ઓગસ્ટે જ અયોધ્યામાં રામમંદિર નું ભુમિ પૂજન થવાનું છે અને પ્રજ્ઞા ઠાકુરે દેશવાસીઓને આ દિવસ દિવાળીની જેમ જ ઉજવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે બધા દેશવાસીઓ એકસાથે હનુમાન … Read more

પતિએ બનાવ્યું પોતાની પત્નિનું મંદિર, રોજ કરે છે તેની મૂર્તિની પુજા, કારણ જાણીને છલકાઈ જશે આંખો

બધા લોકો એવું જ ઇચ્છતા હોય છે કે તેમની પ્રેમ કહાની અમર થઈ જાય. પતિ અને પત્ની એકબીજા સાથે કેટલો પણ ઝઘડો કરી લે પરંતુ તેમની વચ્ચે પ્રેમ નું સ્તર હંમેશા વધારે જ હોય છે. જ્યારે આ બંને એકબીજા સાથે નથી હોતા તો સામેવાળી વ્યક્તિની ગેરહાજરી ચોક્કસપણે અનુભવાય છે. ઉદાહરણ તરીકે તમારી પત્નીનું મૃત્યુ થઇ … Read more

આ જાનવરોને કરાવો ભોજન, ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની અછત, દરેક મનોકામના થશે પુરી

જીવનમાં કોઈ પરેશાની આવવા પર પરેશાનીથી પરેશાન થવાને બદલે તેનું સમાધાન શોધવું જોઈએ. લાલ પુસ્તકમાં દરેક પરેશાનીનો ઉકેલ સાથે જોડાયેલ ઉપાય બતાવવામાં આવ્યા છે અને આ ઉપાય કરવાથી પરેશાની ખતમ કરી શકાય છે. લાલ પુસ્તક અનુસાર જાનવરોની સેવા કરવાથી અને તેમને ભોજન કરાવવાથી ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે ક્યાં જાનવરને … Read more

પત્નીને આ ચીજો ભેંટ કરવાથી લક્ષ્મી માં થાય છે પ્રસન્ન, પૈસામાં થાય છે બરકત

શાસ્ત્રોમાં ઘરની ગૃહિણીને લક્ષ્મી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં પત્નીનું સન્માન થાય છે, ત્યાં લક્ષ્મી માતા બિરાજમાન રહે છે. વળી જે લોકો મહિલાઓનું સન્માન કરતા નથી અને હંમેશા સ્ત્રીઓનું અપમાન કરતા હોય છે, તે ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી હોય છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય નિવાસ કરતા નથી. શાસ્ત્રો … Read more

રામ મંદિરને બનાવવા માટે ખાસ રીતે લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખેલ છે તેનું કારણ

૫ ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. રામ ભગવાનનાં મંદિરને ભવ્ય રીતે બનાવવામાં આવશે. રામ મંદિર બનાવવા માટે ઘણી પવિત્ર જગ્યાએ થી માટી લાવવામાં આવી છે અને આ માટીનો પ્રયોગ નિર્માણ કાર્ય દરમિયાન કરવામાં આવશે. અયોધ્યામાં બની રહેલ રામ મંદિર બનાવવામાં ફલ્ગુ નદીની રેતીનો ઉપયોગ … Read more

નાગ પાંચમના દિવસે કરી લો આ સરળ ઉપાય, કુંડળીમાથી રાહુ, કાલસર્પ અને નાગ દોષ થશે દુર

આ વર્ષે ૨૫ જુલાઇના રોજ નાગ પંચમી આવી રહી છે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે આ દિવસે અમુક ઉપાયો કરીને તમે નાગદોષ કાલસર્પ દોષ અને રાહુ સાથે જોડાયેલ દોષોમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમારી જિંદગીમાં સતત સમસ્યાઓ આવી રહી છે તો તમારી કુંડળીમાં આમાંથી … Read more

વેપારમાં થવા લાગશે પ્રગતિ, થશે ધનની વર્ષા, બસ કરી દો આ ઉપાયો

જો તમને તમારા વ્યાપારમાં નુકસાન થતું હોય અને કોઈ પણ કાર્ય સફળ ના થતું હોય તો સફળતા માટે તમારે વ્યાપાર સ્થળમાં વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુદોષ થવાના કારણે ધનની હાનિ થાય છે અને લાખો મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. વાસ્તુ દોષ હોય તો નીચે જણાવેલા ઉપાયો કરવા. આ સરળ ઉપાયોની મદદથી વાસ્તુદોષ દૂર … Read more

બુધવારનાં દિવસે જરૂરથી કરો આ ૬ ઉપાય, ખૂલી જશે ભાગ્ય અને દુર થઈ જશે બધા દુ:ખ

ગણેશજીને બધા દેવતાઓમાં સૌથી વધારે દયાળુ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું સ્મરણ જરૂરથી કરવામાં આવે છે. તે પોતાના ભક્તો ઉપર હંમેશા પોતાની કૃપા દૃષ્ટિ જાળવી રાખે છે અને તેઓ ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. જો આ દિવસે અમુક ઉપાયો કરવામાં આવે … Read more