“માં મોગલ” નાં આશીર્વાદથી આ રાશિ વાળા લોકોનું જીવન સોનાની જેમ ચમકી જશે, પૈસાથી તિજોરી પણ છલકાઈ જશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું પરિવર્તન આપણા જીવન પર ઘણી અસર કરી શકે છે. જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે તો તેનો બધી જ બાર રાશિઓ પર પ્રભાવ પડે છે. આ પ્રભાવ શુભ અને અશુભ બંને હોય શકે છે. ૧૦ મે એ મંગળ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. મંગળનાં આ ગોચરથી આ ત્રણ રાશિ વાળા લોકોને ઘણું બધું નુકસાન થઈ શકે છે.

તેમના જીવનમાં એક પછી એક ઘણા બધા દુઃખ અને તકલીફ આવી શકે છે. તો ચાલો જાણી લઈએ કે આ અનલકી રાશિઓ કઈ-કઈ છે. કઈ-કઈ રાશિ વાળા લોકોએ મંગળનાં ગોચરથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. તેની સાથે જ આપણે અમુક ઉપાયો પણ જાણીશું, જેનાથી તમે મંગળ ગોચરનાં આ ખરાબ પ્રભાવમાંથી રાહત મેળવી શકો છો.

મિથુન રાશિ

મંગળનાં ગોચરનું મિથુન રાશિ વાળા લોકોને મોટું નુકસાન સહન કરવું પડશે. તમારે આર્થિક નુકસાન સહન કરવા પડશે. શત્રુઓ તેમની ઉપર હાવી થઈ શકે છે. તેમણે આંખ બંધ કરીને કોઈનાં પણ વિશ્વાસ ના કરવો જોઈએ. તમને તમારા પોતાના લોકો જ દગો આપી શકે છે. કોર્ટ કચેરીની બાબતો તમારા પક્ષમાં નહિ રહે. માતા પિતા સાથે લડાઈ થઈ શકે છે.

દુર્ભાગ્ય તમારી પાછળ પડી જશે. તમે જે પણ કામ શરૂ કરશો, તેમાં નિષ્ફળ જશો. પૈસાની તંગી થઈ શકે છે. સમાજમાં તમારું માન-સન્માન ઓછું ઓછી થઈ શકે છે. તમારા ઘરે મહેમાન આવી શકે છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે, તેનાથી બચવા માટે તમારે મંગળવારનાં દિવસે હનુમાનજીનાં મંદિરમાં શ્રીફળ વધેરવું જોઈએ.

મકર રાશિ

તમારે તમારી જીભ પર નિયંત્રણ રાખવું. તમારો ગુસ્સો તમારો સંબંધ બગાડી શકે છે. નવું મકાન કે વાહન લેવાથી પણ બચવું. તેમાં તમને નુકસાન થઈ શકે છે. ક્યાંય પણ પૈસાનું રોકાણ કરવાથી પણ બચવું જોઈએ નહિતર તમને મોટું નુકસાન થવાની સંભાવના છે. કોઈને પણ પૈસા ઉધાર આપવા નહિ. તમારા પૈસા ડુબી શકે છે. પ્રેમ પ્રસંગની બાબતમાં તમને સફળતા મળી શકે છે.

લગ્નમાં વિઘ્નો આવી શકે છે. તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. તમે જે પણ કામ વિચારીને રાખ્યા છે, તે સમયસર પુરા નહીં થાય. આ મુશ્કેલીઓથી બચવા માટે તમારે દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મંગળનાં ખરાબ પ્રભાવથી બચવા માટે તમે મંગળવારનાં દિવસે કાળા કુતરાને પણ રોટલી ખવડાવો.

મીન રાશિ

તમારા દરેક સપના તુટી શકે છે. તમારા મિત્રો તમને તમારી પીઠ પાછળ દગો આપી શકે છે. લાંબી મુસાફરી કરવાથી બચવું. તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. બહારનું ખાવા-પીવાનું બંધ કરી દેવું. કોઈ તમારા નજીકનાં લોકોની તબિયત ખરાબ થઈ શકે છે. નસીબ થોડા દિવસો માટે તમને સાથ નહિ આપે. તમને નોકરી અને બિઝનેસમાં મુશ્કેલી આવી શકે છે. બોસ તમારા કામથી નાખુશ રહી શકે છે.

તમારી સેલેરી ઓછી થઈ શકે છે કે પછી તમારી નોકરી પણ જઈ શકે છે. બિઝનેસમાં મોટું નુકસાન થઈ શકે છે. સમાજમાં તમારી ઈજ્જત ઓછી થઈ શકે છે. દુઃખ અને તકલીફ તમારો પીછો નહીં છોડે. મંગળનાં ખરાબ પ્રભાવથી બચવા માટે તમે મંગળવારનાં દિવસે ગરીબોને ઘર પર ભોજન કરાવી શકો છો. વળી મંગળવારનાં દિવસે લાલ રંગની ગાય ને ભરપેટ ખાવાનું ખવડાવવું તમારા દુઃખને ઓછા કરી દેશે.