સૂર્યાસ્ત થવાના સમયે ચૂપચાપ કરી લો આ સરળ કામ, થશે ધનની વર્ષા

Posted by

મિત્રો આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા ચાર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને તમે સૂર્યાસ્તના સમયે જ કરી શકો છો. જે ઉપાય અમે તમને જણાવીશું તે ખૂબ જ સરળ છે અને તમે ઈચ્છો તો તેને દરરોજ સૂર્યાસ્તના સમયે સરળતાથી કરી શકો છો. જો તમે આ ઉપાય કરો છો તો તમારા ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને તમારા જીવનમાં ધન સંબંધી સમસ્યા ક્યારેય પણ થશે નહી.

જાણો આ ઉપાય ક્યાં ક્યાં છે

તમને જણાવી દઈએ કે જે પ્રકારે તમે સૂર્ય ઉદય સમયે સૂરજને જળ અર્પિત કરો છો બસ એ જ રીતે સાંજે સૂર્યાસ્તના સમયે પણ તમે જળ ચઢાવો છો તો જળમાં રાઈના થોડા દાણા જરૂર ઉમેરી દો. જો તમે આ ઉપાયને કરો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાઓ સાંજ ઢળતા પહેલાં જ સમાપ્ત થઈ જશે.

તમે સાંજના સમય સૂર્યદેવને જળ ચઢાવ્યા બાદ તમે સૂર્યદેવને અગરબત્તી પણ કરો અને પોતાના મનની ઇચ્છાઓ સૂર્યદેવને કહો અને અગરબત્તીને સૂર્યદેવની તરફ ફેરવો. ત્યારબાદ અગરબત્તીને પોતાના ઘરમાં રાખેલા તુલસીજીની પાસે રાખી દો. જો તમે આ ઉપાયને અપનાવો છો તો તમારી બધી જ મનોકામનાઓ પૂરી થશે.

સાંજ ઢળતા સમયે સૂર્યદેવને વિદાય આપવા માટે અગાસી કે બાલ્કનીમાં એક દીવો જરૂર પ્રગટાવો. આ દીવો સૂર્યદેવના સન્માન અને તેમનો આભાર માનવા માટે પ્રગટાવવામાં આવે છે. જ્યારે આ વાતની જાણ સૂર્યદેવને થશે તો સૂર્યદેવ પોતાનું ધ્યાન તમારી તરફ અવશ્ય કેન્દ્રિત કરશે અને તમને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *