રાતે સુતા પહેલા કરો આ ઉપાય, ત્યારબાદ જિંદગીમાં ક્યારેય પણ પૈસાની અછત નહીં રહે

Posted by

આ દુનિયામાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ ચીજો માનવામાં આવે છે અને ઘણા બધા વ્યક્તિઓને પૈસાની કમી રહેતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા અન્ય કોઇ પરેશાની થાય છે, તો ઘરમાં આવેલ પૈસા ચાલ્યા જાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા ઉપાય વિશે જાણકારી આપીશું, જેને તમે રાતે સુતા પહેલા અજમાવશો તો ત્યારબાદ તમારા ઘરમાં ક્યારેય પણ ધન સંબંધી પરેશાની મહેસુસ થશે નહીં. તો ચાલો તમને અમે આ આર્ટિકલમાં તે ઉપાય વિશે વિગત નથી જણાવીએ.

ઉપાય માટેની સામગ્રી

  • બે લીંબુ
  • સુકાયેલું લાલ મરચું
  • છ લવિંગ
  • બે અગરબત્તી

આ રીતે કરો ઉપાય

તમારે સૌથી પહેલા બે લીંબુ લેવાના છે. ત્યારબાદ એક નાની કપડાં સીવવા માટેની સોય લો અને લીંબુ માં કાણું પાડી દો. ત્યાર બાદ તમારે લવિંગ લેવાનું છે અને આ ત્રણ લવિંગને લીંબુ માં નાખી દો. ત્યારબાદ બીજા લીંબુ માં ત્રણ લીંબુ નાખી દો. પછી તમારે દોરો લેવાનો છે અને લાલ મરચું લેવાનું છે અને આ લાલ મરચાને દોરાથી બાંધી દેવાનું છે.

જ્યારે તમે આ બધી વિધી કરી લો તો ત્યારબાદ દોરાને લીંબુની સાથે બાંધી દો. એક મરચાને પહેલાં લીંબુની સાથે અને બીજાને બીજાની સાથે બાંધી દો. ત્યાર બાદ તમારે રાત્રે સુતા પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વારથી થોડું બાજુમાં તે લીંબુને રાખી દેવાનું છે. તે સિવાય તેની સામે બે અગરબત્તી પણ કરવાની છે. જો તમે આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં જેટલા પણ દોષ રહેલા છે તે બધા દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *